પ્રકાર ફેરફાર કરો

નામ (પુ.)

અર્થ ફેરફાર કરો

સાહિત્યમાં ફેરફાર કરો

  • કનૈયાલાલ માણેકલાલ મુનશીની ઐતિહાસિક નવલકથા 'પૃથિવિવલ્લભ'નો નાયક, ધારાનગરીનો રસિક અને વીર રાજવી; તે તૈલપ દ્વારા કેદ થાય છે, તૈલપની કઠોર બહેન મૃણાલવતીના પ્રેમને જીતે છે, અને અંતે હાથીના પગ તળે કચડાઈને મૃત્યુ પામે છે.

સંદર્ભો ફેરફાર કરો

  • ટોપીવાળા, ચંદ્રકાન્ત (૧૯૯૦). "ઇલિયડ". In ટોપીવાળા, ચંદ્રકાન્ત. ગુજરાતી સાહિત્યકોશ : અર્વાચીનકાળ. ખંડ ૨. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. pp. ૪૯૨. OCLC 26636333