મરણોન્મુખ
પ્રકાર ફેરફાર કરો
વિશેષણ
સંધિવિચ્છેદ ફેરફાર કરો
[સં.] મરણ + ઉન્મુખ (તત્પર)
અર્થ ફેરફાર કરો
- આસન્નમરણ, દેહ છોડવાની તૈયારીમાં હોય તેવું
- મરણ તરફ જનાર
- વિષયભોગના મૂળમાં જ મરણોન્મુખ ગતિ રહેલી છે.
- —ગાંધીજી
- વિષયભોગના મૂળમાં જ મરણોન્મુખ ગતિ રહેલી છે.
- મરવાને તૈયાર
સંદર્ભો ફેરફાર કરો
- ભગવદ્ગોમંડલ, પૃ. ૬૯૯૦