નામ ફેરફાર કરો

પ્રકિર્યા કે જેના વડે જમીન કે માટીમાંના દ્રાવ્ય તત્વો પાણીમાં ઓગળી જમીનના નીચલા સ્તરોમાં જાય છે.

ઉકરડાના કચરામાં રહેલું મલિન પાણી નિતરી જમીનમાં ઉતરવું તે પણ નિક્ષાલનનો એક પ્રકાર છે.