પ્રકાર ફેરફાર કરો

નામ (પુ.) (સંસ્કૃત)

અર્થ ફેરફાર કરો

  • (કાવ્યશાસ્ત્ર) સર્જનાત્મક સાહિત્યમાં સજ્જન અને દુર્જનને તેમનાં કૃત્ય અનુસાર થતી ફળપ્રાપ્તિના નિરૂપણનો સિદ્ધાન્ત

અન્ય ભાષામાં ફેરફાર કરો

  • અંગ્રેજી : poetic justice

સંદર્ભો ફેરફાર કરો

  • ત્રિવેદી, વિ. પ્ર. (October 2018). "કાવ્યન્યાય". In ઠાકર, ધીરુભાઈ. ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૪ (ઔ – કાં). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. p. ૮૦૫. ISBN 978-93-83975-34-1.